નારીસંપદાઃ વિવેચન/સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસીઃ હસ્તપ્રત અને કૃતિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬૧. સિદ્ધિસૂરિકૃત “સિંઘાસન બત્રીસી' : હસ્તપ્રત અને કૃતિ|સુધા ચૌહાણ}}
{{Heading|સિદ્ધિસૂરિકૃત “સિંઘાસન બત્રીસી' : હસ્તપ્રત અને કૃતિ|સુધા ચૌહાણ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કથા કહેવી કે સાંભળવી એ માનવમાત્રનો સ્વભાવ છે. પ્રાચીનકાળથી દુનિયાની એવી કોઈ પ્રજા નથી જેની પાસે પોતીકો કથાવારસો ન હોય. તેથી જ આદિમ માનવ- પ્રકૃતિનાં રહસ્યોને કથા-વાર્તામાં જોડી કાઢતો. કથા દ્વારા માણસ પોતાની જાતનું અને અન્યનું મનોરંજન કરતો આવ્યો છે.
કથા કહેવી કે સાંભળવી એ માનવમાત્રનો સ્વભાવ છે. પ્રાચીનકાળથી દુનિયાની એવી કોઈ પ્રજા નથી જેની પાસે પોતીકો કથાવારસો ન હોય. તેથી જ આદિમ માનવ- પ્રકૃતિનાં રહસ્યોને કથા-વાર્તામાં જોડી કાઢતો. કથા દ્વારા માણસ પોતાની જાતનું અને અન્યનું મનોરંજન કરતો આવ્યો છે.