રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|રૂપાંદેનાં ભજનો}}
{{center|'''રૂપાંદેનાં ભજનો'''}}
{{center|[૧]}}
{{center|[૧]}}
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો,
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો,
Line 88: Line 88:
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}}
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}}
{{center|લીળલદેનાં ભજનો}}
{{center|'''લીળલદેનાં ભજનો'''}}
{{center|[૧]}}
{{center|[૧]}}
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,