રણજિતરામ ગદ્યસંચય – ૧/આમુખ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.
<br><br>
<br>
ઑગસ્ટ ૧૯૦૭
ઑગસ્ટ ૧૯૦૭
{{Poem2Close}}
{{Poem2Close}}