નારીસંપદાઃ વિવેચન/ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય: Difference between revisions

no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૯. ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય|કીર્તિદા શાહ}}
{{Heading|ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય|કીર્તિદા શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે.