36,993
edits
(formatting of heading) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય|કીર્તિદા શાહ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે. | મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે. | ||