નારીસંપદાઃ વિવેચન/આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫. આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ|ઈલા નાયક}}
{{Heading|આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ|ઈલા નાયક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈપણ સાહિત્યકૃતિનું વાચન-ભાવન કરીએ ત્યારે તે કલાકૃતિ તરીકે કેવો આનંદ આપે છે. તે જ મહત્ત્વનું છે, એટલે કે સાહિત્યકૃતિમાં વાસ્તવનું કલાત્મક રૂપાંતર થવું અનિવાર્ય છે. અલબત્ત કાવ્ય કરતાં વાર્તાકૃતિમાં સમાજવાસ્તવ વધુ પ્રતિબિંબિત થતું જોવાય છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાંથી કથાતત્ત્વની લગભગ બાદબાકી થઈ હતી તે હવે વાર્તામાં ફરીથી પ્રવેશે છે ત્યારે વાર્તાસાહિત્યમાં નારીપ્રતિમાનું ચિત્ર પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોઈ શકાય. સમાજમાં નારીપ્રતિમા જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ ગુજરાતી વાર્તામાં પણ બદલાતી નારી પ્રતિમાનો આલેખ બદલાતો ગયો છે.
કોઈપણ સાહિત્યકૃતિનું વાચન-ભાવન કરીએ ત્યારે તે કલાકૃતિ તરીકે કેવો આનંદ આપે છે. તે જ મહત્ત્વનું છે, એટલે કે સાહિત્યકૃતિમાં વાસ્તવનું કલાત્મક રૂપાંતર થવું અનિવાર્ય છે. અલબત્ત કાવ્ય કરતાં વાર્તાકૃતિમાં સમાજવાસ્તવ વધુ પ્રતિબિંબિત થતું જોવાય છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાંથી કથાતત્ત્વની લગભગ બાદબાકી થઈ હતી તે હવે વાર્તામાં ફરીથી પ્રવેશે છે ત્યારે વાર્તાસાહિત્યમાં નારીપ્રતિમાનું ચિત્ર પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોઈ શકાય. સમાજમાં નારીપ્રતિમા જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ ગુજરાતી વાર્તામાં પણ બદલાતી નારી પ્રતિમાનો આલેખ બદલાતો ગયો છે.

Navigation menu